News Continuous Bureau | Mumbai Amitabh Bachchan: બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન એ આરાધ્યાના જન્મ સમયે અદભૂત હિંમત બતાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અમિતાભ બચ્ચન એ ખુલાસો કર્યો કે ઐશ્વર્યાએ નોર્મલ ડિલિવરી પસંદ કરી અને કોઈ પેનકિલર અથવા એપિડ્યુરલ લેવાનું ઇનકાર કર્યું. આ સમાચાર પણ વાંચો : Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ… Continue reading Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
