News Continuous Bureau | Mumbai મુંબઈની વિશેષ અદાલતે મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (શિખર બેંક) કૌભાંડમાં મોટો ચુકાદો આપતા દિવંગત નેતા અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવારને સંપૂર્ણપણે દોષમુક્ત જાહેર કર્યા છે. વિશેષ ન્યાયાધીશ મહેશ જાધવે EOW ની ‘સી-સમરી’ રિપોર્ટનો સ્વીકાર કર્યો છે, જેનો અર્થ એ છે કે આ કેસમાં કોઈ પણ સજાપાત્ર અપરાધ સાબિત થયો નથી અને હવે… Continue reading MSC Bank Scam: ૨૫,૦૦૦ કરોડનું શિખર બેંક કૌભાંડ હવે ભૂતકાળ: દિવંગત અજિત પવાર અને સુનેત્રા પવારને મોટી રાહત; કોર્ટે આપી ક્લીન ચીટ.
