News Continuous Bureau | Mumbai દેશનું વાતાવરણ પ્રેમ અને લાગણીથી બદલાશે અને આપણે અખંડ ભારત ( united india ) બનાવીને રહીશું. તમામ ધર્મો, ધર્મગ્રંથો અને મહાપુરુષોનું સન્માન કરવામાં આવશે અને દેશને વિશ્વગુરુ બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. ધર્મનગરીમાં પવિત્ર બ્રહ્મસરોવરના કિનારે વિવિધ ધર્મગુરુઓએ આ સંકલ્પ લીધો હતો. પ્રસંગ હતો મહર્ષિ દયાનંદ સરસ્વતીની બીજી શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે… Continue reading શું અખંડ ભારતનું સપનું જલ્દી સાકાર થશે? આ મુસ્લિમ ધર્મગુરુએ કર્યો મોટો દાવો..
