ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 નવેમ્બર 2021 શનિવાર. કોઈ પણ વિવાદ માટે ખાસ કરીને વાણિજય અને અન્ય વિવાદોના તાત્કાલિક સમાધાન માટે પારંપારિક રીતે કોર્ટમાં જવાને બદલે લવાદના માધ્યમથી નિકાલ લાવવા પર ભારત સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તે માટે હાલ અસ્તિત્વમાં રહેલા કાયદામાં સંશોધન અને સુધારા કરીને ઓલ્ટરનેટીવ ડીસ્પ્યુટ રીડ્રેસલ (ADR)ને પ્રોત્સાહન આપવા અને મજબૂત… Continue reading કાયદાકીય વિવાદોનો ઝડપી નિકાલ : સરકારે એવો ડ્રાફ્ટ રજુ કર્યો કે કોર્ટમાં જતા પહેલા વિવાદોનો નિકાલ આવી શકે છે; જાણો વિગતો
