News Continuous Bureau | Mumbai Tirupati Balaji Prasad: ભારત દેશમાં પરંપરાગત સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વ જોવા મળે છે. જ્યાં મંદિરોને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. તેમ છતાં, તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર સાથે સંબંધિત એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દર્શન કર્યા પછી મળેલા પ્રસાદના લાડુમાં ગૌમાંસની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. આ… Continue reading Tirupati Balaji Prasad: ચોકાવનારું.. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસની ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ; TDP એ બતાવી લેબ રિપોર્ટ..
