News Continuous Bureau | Mumbai Rashtriya Jivdaya Parivartan Yatra : સમસ્ત મહાજન અને ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના ( Animal Welfare Board ) સહયોગથી ધર્મજ (ગુજરાત) અને પિંડવાડા (રાજસ્થાન) સુધી તા. 23 થી 25 ઓગસ્ટ, 2024 દરમિયાન ડો. ગીરીશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય જીવદયા પરિવર્તન યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાજ્યોમાંથી 500 જેટલી ગૌશાળા-પાંજરાપોળો-જીવદયા સંસ્થાઓના પ્રતિનિધિઓ… Continue reading Rashtriya Jivdaya Parivartan Yatra: ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ દ્વારા ‘રાષ્ટ્રીય જીવદયા પરિવર્તન યાત્રા’નું કરવામાં આવ્યું આયોજન, આ સંસ્થાઓના પ્રતિનિધિઓ રહેશે ઉપસ્થિત
