News Continuous Bureau | Mumbai Anuradha Paudwal : વર્ષ 2024 માટેનો લતા મંગેશકર પુરસ્કારથી પીઢ ગાયિકા અનુરાધા પૌડવાલને સન્માનીત કરવામાં આવશે. 12 એવોર્ડની જાહેરાત સાંસ્કૃતિક કાર્ય પ્રધાન સુધીર મુનગંટીવાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પ્રધાન મુનગંટીવારના નેતૃત્વમાં નિષ્ણાતોની સમિતિ આ પુરસ્કારોની ભલામણ કરવામાં આવી છે. संगीत क्षेत्रातील अमूल्य योगदानाबद्दल, ज्येष्ठ गायिका अनुराधा पौडवाल यांना गानसम्राज्ञी लता मंगेशकर… Continue reading Anuradha Paudwal : ભજન ગાયિકા અનુરાધા પૌડવાલને સુપ્રસિદ્ધ એવોર્ડ મળ્યો…
Tag: Anuradha Paudwal
Lok Sabha Elections: પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાતા આપ્યુ આ નિવેદન.. જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai Lok Sabha Elections: દેશમાં લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થતા પહેલા પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા અને ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ ભારતીય જનતા પાર્ટી ( BJP ) માં જોડાઈ ગયા હતા. તે એવા સમયે ભાજપમાં જોડાયા હતા. જ્યારે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીમાં ઉમેદવારોને ટિકિટ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. શનિવારે તેમણે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું… Continue reading Lok Sabha Elections: પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાતા આપ્યુ આ નિવેદન.. જુઓ વિડીયો..
મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે તો અહીં કેમ નહીં? આ દિગ્ગ્જ ગાયકે આપ્યું આવું નિવેદન; જાણો વિગત
News Continuous Bureau | Mumbai દેશભરમાં લાઉડસ્પીકર પર મંત્રોચ્ચાર સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આના કારણે થતી સમસ્યાઓ પર લોકો હવે ખુલીને વાત કરી રહ્યા છે, આ અવાજમાં પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલે પણ પોતાની વાત રાખી છે. તેમણે આ અંગે મધ્ય પૂર્વના દેશોનું ઉદાહરણ પણ આપ્યું છે. દિગ્ગ્જ ગાયિકા અનુરાધા પૌડવાલે કહ્યું છે કે, મેં દેશ-વિદેશમાં… Continue reading મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે તો અહીં કેમ નહીં? આ દિગ્ગ્જ ગાયકે આપ્યું આવું નિવેદન; જાણો વિગત
