News Continuous Bureau | Mumbai Supreme Court સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ખજુરાહોમાં સ્થિત ભગવાન વિષ્ણુની ખંડિત પ્રતિમાના પુનર્નિર્માણની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે આ અરજીને ‘પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન’ ગણાવી છે. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની એક ટિપ્પણી ખૂબ ચર્ચામાં છે. મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કહ્યું કે, “જાઓ અને તમારા દેવતાને કહો કે… Continue reading Supreme Court: ‘જાઓ, ભગવાનને જાતે કંઈક કરવા કહો…’: સુપ્રીમ કોર્ટે ખજુરાહોમાં તૂટેલી પ્રતિમા બદલવાની અરજી ફગાવતા કહી આવી વાત
