News Continuous Bureau | Mumbai મુંબઈમાં દિવસેને દિવસે વધુ ગણેશભક્તો(Ganesha devotees) પોતાની બાપ્પાની મૂર્તિનું વિસર્જન(Ganesh Murti Visarjan) ઈકો ફ્રેન્ડલી પદ્ધતિએ(Eco friendly method) કરવાનું પસંદ કરી રહ્યા છે. ગુરુવારે મુંબઈમાં દોઢ દિવસના ગણપતિના વિસર્જન(Ganesh Visarjan) દરમિયાન 40 ટકા ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યા હતા. કુદરતી પાણીના સ્ત્રોત(Natural water sources) ગણાતા તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસનું(Plaster of Paris) મૂર્તિઓ વિસર્જનને કારણે… Continue reading પર્યાવરણનું જત- મુંબઈમાં અધધ- આટલા ટકા ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું કૃત્રિમ તળાવોમાં
Tag: artificial lake
ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત
News Continuous Bureau | Mumbai મુંબઈનું(Mumbai) એક માત્ર તળાવ પવઈ(Powai) મુશળધાર વરસાદને(Heavy rainfall) કારણે મંગળવારે સાંજે ૬.૧૫ વાગે છલકાઈને વહેવા માંડ્યું હતું. તેથી બહુ જલદી અન્ય તળાવો પણ છલકાઈ જશે એવો વિશ્ર્વાસ પાલિકાના(BMC) પાણીપુરવઠા ખાતાએ(Water Supply Department) વ્યક્ત કર્યો હતો. ગુડ ન્યુઝ!! મુશળધાર વરસાદમાં મુંબઈનું પવઈ તળાવ છલકાયું..#Mumbairains #monsoon #powailake #overflow #waterstock pic.twitter.com/ZjhLwzJm1E — news continuous (@NewsContinuous)… Continue reading ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત
