ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 નવેમ્બર 2021 શનિવાર. આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણની તપાસમાં વિવાદમાં સપડાયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અધિકારી સમીર વાનખેડે હટાવ્યા બાદ હવે દિલ્લીથી આવેલા NCB અધિકારી સંજય સિંહ આ કેસની તપાસ કરવાના છે. આર્યન ખાન કેસમાં આઠ કરોડની લાંચ માગવાનો આરોપ સમીર વાનખેડે પર છે. તેથી હવે તેમને હટાવીને સિનિયર પોલીસ અધિકારી… Continue reading સમીર વાનખેડેને બદલે હવે દિલ્લી NCBના આ અધિકારી કરશે આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણની તપાસ; જાણો વિગત.
