ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો આસામ 18 જુલાઈ 2020 આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું કે આજ સુધીમાં એટલે કે 17 જુલાઇ સુધીમાં પૂરને કારણે 30 જિલ્લામાં 76 લોકો મૃત્યુ પામ્યા અને 53,99,017 લોકોને અસરગ્રસ્ત થયાં છે. એએસડીએમએ અહેવાલમાં જણાવાયું છે કે આસામ મા પુરની સ્થિતિ જોતા રાજ્યમાં કુલ 552 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે… Continue reading બ્રહ્મપુત્રાના પાણીએ કર્યો વિનાશ, આસામના પુરમાં 76 લોકો ના મૃત્યુ, લગભગ 54 લાખ અસરગ્રસ્ત
