News Continuous Bureau | Mumbai Mumbai : કેન્દ્રીય મંત્રી ભાજપ મહયુતી ઉત્તર મુંબઈના ઉમેદવાર પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના આરદ્ય દેવતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા આપવામાં આવેલ સુશાસનનો મંત્ર, એક રાજ્યકર્તા માટેની આપેલ સાહસ, શૌર્ય અને આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ હતી, તે આજે આપણે વડાપ્રધાન શ્રી… Continue reading Mumbai : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શિવ જયંતિની ઉજવણીમાં આપી હાજરી, આ વિસ્તારમાં ઘણી જગ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી..
