News Continuous Bureau | Mumbai Karva Chauth સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે કરવા ચોથનું વ્રત અત્યંત ખાસ હોય છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 10 ઓક્ટોબર, શુક્રવારના રોજ રાખવામાં આવશે. દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ અને ખુશહાલ લગ્નજીવનની કામનાથી નિર્જળા વ્રત કરે છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદયથી લઈને ચંદ્રના ઉદય સુધી અન્ન અને… Continue reading Karva Chauth: કરવા ચોથ પર ગ્રહોનો બની રહ્યો છે શુભ સંયોગ, ચોથ નું વ્રત આ 3 રાશિઓ માટે રહેશે અત્યંત શુભ
