ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021 સોમવાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે માર્ચ 2019માં ઇટલી, મોનાકો અને ફ્રાંસની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વર્ષ 2020માં મ્યાનમારનો પ્રવાસ કર્યો હતો. પછી છેલ્લા 600 દિવસમાં એક પણ વખત વિદેશપ્રવાસ નથી કર્યો. એથી અફવાઓ ફેલાઈ રહી છે કે જિનપિંગને ગંભીર બીમારી છે. અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ જિનપિંગ 18… Continue reading ચીનની બહાર નીકળતા કેમ ગભરાય છે રાષ્ટ્રપતિ શી જિનપિંગ? શું છે કારણ? જાણો વિગત
