News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: આપણી ભીતરના સાતમા પાતાળમાં સૂતેલો આતમરામ જાગી જાય ત્યારે માંહ્યલો સાગરની જેમ સભર સભર લહેરાવા લાગે અને ભાષાની ભાગીરથીમાં મનભાવન અવગાહન કરવાનું આમંત્રણ કવિ ચન્દ્રકાંત શેઠની ( Chandrakant Seth ) વાણીમાં સાંપડે : તું છે મારી અંદર તેથી ભર્યો ભર્યો હું લાગ્યું! તું લીલોછમ અંદર, તેથી ભર્યો ભર્યો હું લાગું! તું… Continue reading Gujarati Sahitya: મળ્યું છે આગિયાનું આયખું, તો ઝળહળી લઈએ…
