News Continuous Bureau | Mumbai ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) બેંક ખાતાધારકો માટે નવી ચેક ક્લિયરન્સ સિસ્ટમની શરૂઆત કરી છે, જે ૪ ઓક્ટોબર ૨૦૨૫થી લાગુ થઈ જશે. નવી સિસ્ટમ હેઠળ હવે તમારો ચેક માત્ર એક જ દિવસમાં ક્લિયર થઈ જશે, જેનાથી ગ્રાહકોને ઘણા દિવસો સુધી રાહ જોવાની જરૂર નહીં પડે. આરબીઆઈ (RBI) અનુસાર, હવે થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ… Continue reading RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
