ફેબ્રુઆરીના અંતમાં લોન્ચ થનારી એક સેટેલાઈટ પોતાની સાથે ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર અને 25 હજાર ભારતીય વિદ્યાર્થીઓના નામ લઈને જશે. આ સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્સ વ્હિકલ (PSLV) C-15 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ નેનો સેટેલાઇટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપકના નામ પર રાખવામાં આવ્યું છે. સ્પેકસિડ્સનો હેતુ આ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને પ્રોત્સાહન… Continue reading આ સેટેલાઈટ ભગવદ્ ગીતા અને પીએમ મોદીની તસ્વીર સહિત આટલા હજાર ભારતીય વિદ્યાર્થીઓના નામ અંતરિક્ષમાં લઇ જશે, વાંચો રસપ્રદ વિગતો
