News Continuous Bureau | Mumbai શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા “સદ્દવિદ્યા મહોત્સવ, વાલી તથા વિદ્યાર્થી સંમેલન” યોજાયું Surat: સુરતના નાની વેડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના ધો. ૬ – ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી જાગૃત્ત મહેશભાઈ રીબડીયાએ “શ્રીમદ્ ભગવદ્ ગીતા”ના ૭૦૦ શ્લોક કંઠસ્થ કરીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર જ્ઞાનની… Continue reading Surat: શિક્ષણ અને ધાર્મિકતાનો સુસંગમ વધ્યો, સુરતના વિદ્યાર્થી જાગૃત્ત મહેશભાઈ રીબડીયાએ કર્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ
Tag: Bhagavad Gita
Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’ના સહયોગથી આયોજિત ‘શાસ્ત્રોનું સાહિત્ય’ વેદ-ઉપનિષદ આધારિત વક્તવ્ય રસપ્રદ રહ્યાં
News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘ શાસ્ત્રોનું સાહિત્ય ‘ કાર્યક્રમમાં શ્રોતાઓથી હૉલ છલકાતો હતો. આ કાર્યક્રમમાં ડૉ.નિરંજનાબેન જોશીએ ‘ઉપનિષદ ઓજસ ‘ એ વિષય પર વિદ્વતાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. મહાભારત વિશે અનેક વક્તવ્ય આપનાર જિતેન્દ્રભાઈ દવેએ ‘ મહાભારત આજનાં સંદર્ભે’ એ વિષય પર વાત કરી હતી. આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિત સંસ્કૃતના જ્ઞાતા છે અને… Continue reading Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’ના સહયોગથી આયોજિત ‘શાસ્ત્રોનું સાહિત્ય’ વેદ-ઉપનિષદ આધારિત વક્તવ્ય રસપ્રદ રહ્યાં
Zarukho : ‘આપણું અદભુત બ્રહ્માંડ ‘ એ વિષય પર બોરીવલીના સાઈબાબા મંદિરના ‘ઝરૂખો’ કાર્યક્રમમાં જાણીતા વિજ્ઞાની ડૉ.જે જે રાવલે વક્તવ્ય આપ્યું હતું.
News Continuous Bureau | Mumbai Zarukho: બ્રહ્માંડ શબ્દ બ્રહ્મ ઉપરથી આવ્યો છે .બ્રહ્માંડ તરફ નજર નાખીએ છીએ ત્યારે આપણને એનો ભૂતકાળ જોવા મળે છે કારણ નજીકનો તારો જો ચાર પ્રકાશવર્ષ દૂર હોય તો ત્યાંથી પ્રકાશને અહીં આવતા ચાર વર્ષ લાગે છે એટલે એ તારો ચાર વર્ષ પહેલાં શું હતો , કેવો હતો એ તમે જુઓ છો એવું ડૉ. જે… Continue reading Zarukho : ‘આપણું અદભુત બ્રહ્માંડ ‘ એ વિષય પર બોરીવલીના સાઈબાબા મંદિરના ‘ઝરૂખો’ કાર્યક્રમમાં જાણીતા વિજ્ઞાની ડૉ.જે જે રાવલે વક્તવ્ય આપ્યું હતું.
UK MP Shivani Raja : ગુજરાતી મૂળની આ મહિલાએ બ્રિટનમાં રચ્યો ઈતિહાસ: પહેલાં 37 વર્ષની સત્તાનો ગઢ તોડ્યો, પછી ગીતા હાથમાં લઈને લીધા શપથ; જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai UK MP Shivani Raja : યુકેની ચૂંટણીમાં ઋષિ સુનકને સત્તા પરથી હટાવીને કીર સ્ટારર નવા વડાપ્રધાન બન્યા છે. તેમણે લેબર પાર્ટી ( Labour Party ) નો 14 વર્ષનો વનવાસ સમાપ્ત કર્યો છે. દરમિયાન આ ચૂંટણીમાં એક નામ જે ખૂબ ચર્ચામાં છે તે છે શિવાની રાજા. તેણે બ્રિટિશ સંસદમાં કંઈક એવું કર્યું છે જેણે ફરી… Continue reading UK MP Shivani Raja : ગુજરાતી મૂળની આ મહિલાએ બ્રિટનમાં રચ્યો ઈતિહાસ: પહેલાં 37 વર્ષની સત્તાનો ગઢ તોડ્યો, પછી ગીતા હાથમાં લઈને લીધા શપથ; જુઓ વિડીયો
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૧
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: શ્રીકૃષ્ણ ( Shri Krishna ) દયાળુ છે. ઝેર આપનારને પણ, માતાને આપવા યોગ્ય સદ્ગતિ આપી. ઝેર આપનારીને પણ યશોદા ( Yashoda ) જેવી સદ્ગતિ આપી. આ ભગવાન એવા દયાળુ છે. આવો દયાળુ બીજો કોણ હોઈ શકે? આ પૂતના શ્રીકૃષ્ણમિલનમાં વિઘ્ન કરે છે. ઈશ્ર્વરના છ ગુણો… Continue reading Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૮
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: દેવોએ દેવકીને ( Devaki ) આશ્ર્વાસન આપ્યું. નવ માસ પરિપૂર્ણ થયા છે. મન, બુદ્ધિ, પાંચપ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે. અને આ સર્વની શુદ્ધિ થાય છે ત્યારે પરમાત્માનાં દર્શન કરવા આતુરતા થાય છે. ધીરે ધીરે આતુરતા વધે છે અને જીવને ઈશ્વર વિના જરા પણ ચેન પડતું… Continue reading Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૧
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: સ્કંધ દસમો [પૂર્વાધ]મૈંને મહેંદી રચાઇ રે, કૃષ્ણ નામકી,મૈંને બીન્દિયા સજાઈ રે, કૃષ્ણ નામકી,મેરી ચુડિયોં પે કૃષ્ણ, મેરી ચુંદડી પે કૃષ્ણ,મૈંને નથની ઘડાઈ રે, કૃષ્ણ નામકી………મૈંનેમેરે નયનોં મેં ગોકુલ બ્રિંદાબન,મેરે પ્રાણોં મેં મોહન મનભાવન,મેરે હોઠોં પે કૃષ્ણ, મેરે હ્રદય મેં કૃષ્ણ,મૈંને જ્યોતિ જગાઇ રે,… Continue reading Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૧
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૭
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. મનુષ્યમાં સ્વાર્થબુદ્ધિ જાગે છે, ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. બીજા પ્રત્યે તમે કુભાવ રાખશો, તો તેને તમારા પ્રત્યે કુભાવ જાગશે. આ વિશે એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. એક દેશમાં એક રાજા અને તે નગરના નગરશેઠ વચ્ચે ગાઢ મિત્રતા. બન્ને… Continue reading ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૭
કંગના રનૌતે આલિયા ભટ્ટને ‘પાપા ની પરી’ કહીને કરી હતી તેની બુરાઈ, હવે અભિનેત્રીએ આપ્યો તેનો આ રીતે જવાબ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022 બુધવાર આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ દ્વારા આલિયા પહેલીવાર સ્ક્રીન પર ડોનના રોલમાં જોવા મળશે અને તેથી જ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ બોલિવૂડની પંગા ગર્લ એટલે કે કંગના રનૌતે આલિયાની આ કિલ્મ… Continue reading કંગના રનૌતે આલિયા ભટ્ટને ‘પાપા ની પરી’ કહીને કરી હતી તેની બુરાઈ, હવે અભિનેત્રીએ આપ્યો તેનો આ રીતે જવાબ; જાણો વિગત
ઉર્ફી જાવેદનું નવું નાટક , હાથમાં ગીતા, ટી-શર્ટ પર લખેલું જાવેદ અખ્તરનું નામ; જાણો આની પાછળ શું છે કારણ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,12 જાન્યુઆરી 2022 બુધવાર પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી ઉર્ફી જાવેદનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીનો આ વીડિયો મુંબઈ એરપોર્ટની બહારનો છે, જેમાં તે સફેદ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જાેવા મળી રહી છે. ઉર્ફીનો આ વીડિયો વાયરલ થવા પાછળ એક મોટું કારણ છે.… Continue reading ઉર્ફી જાવેદનું નવું નાટક , હાથમાં ગીતા, ટી-શર્ટ પર લખેલું જાવેદ અખ્તરનું નામ; જાણો આની પાછળ શું છે કારણ
