News Continuous Bureau | Mumbai Bhagwan Mahavir University Surat: વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં યુનિ.સંલગ્ન ૧૫ કોલેજોના આર્કિટેક્ચર, રિસર્ચ (પીએચડી), વિજ્ઞાન, કોમ્પ્યુટર એપ્લીકેશન, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ, એજ્યુકેશન (એમડી), એજ્યુકેશન (બી.એડ), એન્જિયરીંગ, આર્ટસ, મેનેજમેન્ટ (એમબીએ, એમસીએ), ફાર્મસી, ડિપ્લોમા… Continue reading Bhagwan Mahavir University Surat: સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ૪થો પદવીદાન સમારોહ.. કેન્દ્રીય મંત્રી CR પાટીલે કર્યું સંબોધન, આ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને આપી પદવીઓ.
