News Continuous Bureau | Mumbai Bharat Ratna Ratan Tata: ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. તેમણે ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. Bharat Ratna Ratan Tata: મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને ભારત રત્ન આપવાનો લીધો મોટો નિર્ણય … Continue reading Bharat Ratna Ratan Tata: ‘રતન ટાટાને મળે ભારત રત્ન’, શિંદે જૂથના આ નેતાએ મુક્યો પ્રસ્તાવ, કેબિનેટમાં થયો પાસ…
