News Continuous Bureau | Mumbai Maharashtra: કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પવારે ( Bharati Pawar ) આજે લોકસભામાં ( Lok Sabha ) ચોંકાવનારી માહિતી આપી હતી કે દેશભરમાં 834 દર્દીઓ માટે માત્ર એક ડૉક્ટર ( Doctor ) ઉપલબ્ધ છે. દેશના 80 ટકાથી વધુ ડોકટરો એલોપેથિક ( Allopathy Doctor ) છે. તેમણે એમ પણ જણાવ્યું કે 5.65 લાખ ડોક્ટરો આયુર્વેદિક… Continue reading Maharashtra: દેશમાં 834 દરદીઓ વચ્ચે માત્ર એક જ ડોક્ટર! સંસદમાં થયો ચોંકવાનારો ખુલાસો.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..
