News Continuous Bureau | Mumbai Bihar Elections મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે “બિહારમાં એક સમયે જે જંગલરાજ હતું તે હવે સમાપ્ત થઈ ગયું છે. હવે ફરીથી તે દિવસો ન આવે તે માટે જનતા વિકાસની બાજુમાં ઊભી રહેશે.” મુંબઈના કાંદિવલી (પોઈસર) ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે બિહારના નાગરિકો સાથે સંવાદ કર્યો અને આગામી વિધાનસભા ચૂંટણીમાં NDA ઉમેદવારોને સમર્થન… Continue reading Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Tag: Bihar Development
Amit Shah: અમિત શાહ આજે બિહારમાં સીતા જન્મસ્થળના વિકાસનો શિલાન્યાસ કરશે,આટલા કરોડ સાથે પૂરી થશે પરિયોજના
News Continuous Bureau | Mumbai કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) શુક્રવારે બિહારના (Bihar) સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે જાનકી મંદિરના પુનર્વિકાસનો શિલાન્યાસ કરશે. આ સ્થળને દેવી સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ પરિયોજનાના શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar), ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, શાહ સીતામઢી-દિલ્હી અમૃત ભારત ટ્રેનને પણ લીલી… Continue reading Amit Shah: અમિત શાહ આજે બિહારમાં સીતા જન્મસ્થળના વિકાસનો શિલાન્યાસ કરશે,આટલા કરોડ સાથે પૂરી થશે પરિયોજના
