News Continuous Bureau | Mumbai Ahmedabad Plane Crash : 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જતું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી જ બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું હતું. તેમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી ફક્ત એક જ મુસાફર, વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો હતો.… Continue reading Ahmedabad Plane Crash : જીવ બચાવવા સંઘર્ષ, અમદાવાદ વિમાન દુર્ઘટના પછી વિદ્યાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદી પડ્યા.. જુઓ વિડીયો..
