News Continuous Bureau | Mumbai Manipur Violence: મણિપુરમાં હિંસા (Manipur Violence) અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે રાત્રે થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ હિંસા બાદ સ્થિતિ વધુ તંગ બની છે. શનિવારે સવારે પણ બિષ્ણુપુર (Bishnupur) ના કવાક્તા વિસ્તારમાંથી જબરદસ્ત ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસ પણ જવાબી કાર્યવાહી કરી… Continue reading Manipur Violence: મણીપુરમાં આતંકી ડ્રોન, બોમ્બ અને ગોળીઓથી થયા હુમલા.. સ્નાઈપર-કમાન્ડો તૈનાત.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો અહીં….
