News Continuous Bureau | Mumbai Tea Side Effects: આયુર્વેદ એક્સપર્ટ અનુસાર, નિયમિત રીતે ચા પીતા લોકોમાં ગેસ, એસિડિટી અને લાંબા ગાળે આર્થરાઇટિસ જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. ચા પીવાનો શોખ જો અતિશય હોય તો તે શરીર માટે “મીઠું ઝેર” સાબિત થઈ શકે છે. દૂધ અને ઘીનું ઉદાહરણ: ચા કેવી રીતે પોષક તત્વ નષ્ટ કરે છે આયુર્વેદ… Continue reading Tea Side Effects: જો તમે પણ ચા પીવાના શોખીન છો તો થઇ જાઓ સાવધાન, આયુર્વેદ એક્સપર્ટ ની ચેતવણી
