News Continuous Bureau | Mumbai Indian Railways : એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતીય અર્થવ્યવસ્થામાં ભારતીય રેલવેનું બહુ મોટું યોગદાન છે. ભારતીય રેલ્વેની ટ્રેનોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે, જે દેશમાં પરિવહન સરળ બનાવે છે, જેના કારણે રેલવેને સૌથી વધુ આવક થાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય રેલવે માત્ર ટિકિટ બુકિંગથી જ નહીં પરંતુ… Continue reading Indian Railways : ટિકિટ કેન્સલેશનથી રેલવેને કરોડો રૂપિયાની કમાણી, જાણો એક ટિકિટ પર કેટલા રૂપિયા લેવામાં આવે છે?
