News Continuous Bureau | Mumbai President : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (4 એપ્રિલ, 2024) આઈઆઈટી બોમ્બેમાં ( IIT Bombay ) કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર ( Cancer ) સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ… Continue reading President : Make in India નું ઉત્તમ ઉદાહરણ, રાષ્ટ્રપતિએ આ ગંભીર બીમારી માટે ભારતની પ્રથમ હોમ-ગ્રોન જીન થેરેપીનો કરાવ્યો શુભારંભ
