News Continuous Bureau | Mumbai Gyanvapi Mosque Case : જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટ ( Allahabad HC ) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસર ( Gyanvapi Case ) ના વ્યાસજી ભોંયરામાં હિન્દુ ( Hindu ) પક્ષકારોને પૂજા કરવાની મંજૂરી આપતા આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની અધ્યક્ષતાવાળી બેન્ચે વ્યાસજી ભોંયરામાં પૂજા… Continue reading Gyanvapi Mosque Case : જ્ઞાનવાપી વ્યાસજી ભોંયરામાં ચાલુ રહેશે પૂજા, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી..
