News Continuous Bureau | Mumbai Chandipura Virus Gujarat: જૂન 2024ની શરૂઆતથી જ ગુજરાતમાંથી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એક્યુટ એન્સેફાલિટિસ સિન્ડ્રોમ (AES Case )ના કેસ નોંધાયા છે. 31 જુલાઈ 2024ના રોજ, 148 એઇએસ કેસ (ગુજરાતના 24 જિલ્લામાંથી 140, મધ્યપ્રદેશના 4, રાજસ્થાનના 3 અને મહારાષ્ટ્રના 1) નોંધાયા છે, જેમાંથી 59 કેસ મૃત્યુ પામ્યા છે. 51 કેસમાં ચાંદીપુરા વાયરસ ( Chandipura… Continue reading Chandipura Virus Gujarat: જીવલેણ બન્યો ચાંદીપુરા રોગચાળો, વાયરસે અત્યાર સુધીમાં આટલા માસુમોનો લીધો જીવ; જાણો આંકડા.
