News Continuous Bureau | Mumbai Maharashtra Legislative Council : એક તરફ ગુરુવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં મહાયુતિ સરકારે શપથ લીધા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સહિત છ ધારાસભ્યોને વિધાન પરિષદમાં જવા પર… Continue reading Maharashtra Legislative Council : ચંદ્રશેખર બાવનકુળે સહિત મહાયુતિના 6 ધારાસભ્યોનું સભ્યપદ રદ, શું છે કારણ?
Tag: chandrashekhar bawankule
Ashok Chavan Statement: અશોક ચવ્હાણે ભાજપની પ્રથમ બેઠકમાં કરી ભૂલ, દેવેન્દ્ર ફડણવીસે વચ્ચે પડીને કહ્યું આ.. જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai Ashok Chavan Statement: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ( Ashok Chavan ) આજે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી ( BJP ) માં જોડાયા છે. અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી છે અને બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. ચંદ્રશેખર બાવનકુળેએ ( Chandrashekhar Bawankule ) તેમને ભાજપનું પ્રાથમિક સભ્યપદ આપ્યું હતું. બાવનકુળેએ અશોક ચવ્હાણને ગળામાં ભગવો… Continue reading Ashok Chavan Statement: અશોક ચવ્હાણે ભાજપની પ્રથમ બેઠકમાં કરી ભૂલ, દેવેન્દ્ર ફડણવીસે વચ્ચે પડીને કહ્યું આ.. જુઓ વિડીયો
Lok Sabha election 2024 : મહારાષ્ટ્રમાં ૧૪ જાન્યુઆરીએ ‘મહાયુતિ’ દ્વારા રાજ્યભરમાં બેઠક યોજાશે, ૪૫થી વધુ લોકસભા બેઠક મેળવવાનો લક્ષ્યાંક..
News Continuous Bureau | Mumbai ૪૫ થી વધુ લોકસભા બેઠકો જીતવા માટે નિર્ધારિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની માહિતી સુનિલ તટકરે, દાદા ભુસે, ભુજબલની હાજરી Lok Sabha election 2024 : લોકસભા ચૂંટણી 2024 ની પૃષ્ઠભૂમિમાં, ભાજપ ( BJP ) ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે ( Chandrashekhar Bawankule ) એ બુધવારે જાહેરાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી, શિવસેના (… Continue reading Lok Sabha election 2024 : મહારાષ્ટ્રમાં ૧૪ જાન્યુઆરીએ ‘મહાયુતિ’ દ્વારા રાજ્યભરમાં બેઠક યોજાશે, ૪૫થી વધુ લોકસભા બેઠક મેળવવાનો લક્ષ્યાંક..
મહારાષ્ટ્ર ભાજપમાં થયા મોટા ફેર બદલ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નજીકના વ્યક્તિ બન્યા પ્રદેશ અધ્યક્ષ
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે-ફડણવીસ સરકારના(Shinde-Fadnavis government) મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) થતાં જ ભાજપમાં(BJP) સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવ્યા છે. નાગપુરથી(Nagpur) ભાજપના નેતા(BJP leader) ચંદ્રશેખર બાવનકુલેને(Chandrashekhar Bawankule) મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ(Maharashtra BJP President) બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના(Union Minister Nitin Gadkari) નજીકના માનવામાં આવે છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે… Continue reading મહારાષ્ટ્ર ભાજપમાં થયા મોટા ફેર બદલ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નજીકના વ્યક્તિ બન્યા પ્રદેશ અધ્યક્ષ
ભાજપના આ નેતાએ કોંગ્રેસ અધ્યક્ષને લખ્યો પત્ર, નાના પટોલેને બરખાસ્ત કરવાની કરી માંગણી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,31 જાન્યુઆરી 2022 સોમવાર. મહાત્મા ગાંધીના સ્મૃતિદિને ભાષણ આપતા સમય રવિવારે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ મહાત્મા ગાંધીની હત્યા બોલવાને બદલે તેમનો વધ એવો શબ્દપ્રયોગ કર્યો હતો. તેથી નાના પટોલે માનસિક રીતે અસ્વસ્થ લોકોની હોસ્પિટલમાં મોકલવાની માગણી ભાજપના નેતા અને વિધાનસભ્ય ચંદ્રશેખર બાવનકુળેએ કરી હતી. હવે ભાજપના આ નેતાએ કોગ્રેસના અધ્યક્ષ સોનિયા… Continue reading ભાજપના આ નેતાએ કોંગ્રેસ અધ્યક્ષને લખ્યો પત્ર, નાના પટોલેને બરખાસ્ત કરવાની કરી માંગણી; જાણો વિગત
