News Continuous Bureau | Mumbai Prime Minister : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની ( Maharashtra ) મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ( Chhatrapati Shivaji Maharaj Statue ) અનાવરણ ( Unveiling ) કરશે. તે પછી પ્રધાનમંત્રી સિંધુદુર્ગમાં ( Sindhudurg )… Continue reading Prime Minister : પ્રધાનમંત્રી 4 ડિસેમ્બરનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે.
