ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧ સોમવાર સાંસદ સંભાજી રાજે છત્રપતિએ નક્સલવાદીઓને અપીલ કરી છે કે " નકસલીઓ, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલો, મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાઓ. હિન્દુસ્તાને લોકશાહી પદ્ધતિ અપનાવી છે.'' તેમણે કહ્યું હતું કે "મેં વાંચ્યું છે કે નક્સલવાદી સંગઠનો છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યની સાક્ષી આપીને મરાઠા સમુદાયને ફસાવવાનો પ્રયાસ… Continue reading મહારાષ્ટ્રના આ નેતાએ આપ્યું આ નિવેદન, કહ્યું : નકસલીઓ, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ, જાણો શું છે સમગ્ર મામલો
