News Continuous Bureau | Mumbai Operation Sindoor પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ તાજેતરમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ‘ઓપરેશન સિંદૂર’ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ઘટાડવા માટે ચીની નેતૃત્વ સતત બંને દેશોના સંપર્કમાં હતું. પાકિસ્તાનનું માનવું છે કે ચીનની સકારાત્મક કૂટનીતિને કારણે જ શાંતિ સ્થાપવામાં મદદ મળી હતી. નોંધનીય છે… Continue reading Operation Sindoor: ભારત સામે પાકિસ્તાનનું નવું ગતકડું! ‘ઓપરેશન સિંદૂર’ રોકવા માટે કોણે લગાડ્યો હતો ફોન? ખુલ્યું મોટું રહસ્ય
