News Continuous Bureau | Mumbai ગંભીર ચક્રવાતી (CYCLONE) તોફાન ‘બિપરજોય’ એ ગુજરાતના કચ્છમાં જખૌ કાંઠે સમુદ્રમાંથી લેન્ડફોલ કર્યું. આ સાથે તબાહી શરૂ થઈ અને પવનની ઝડપ 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. ચક્રવાતના કારણે માંડવી, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ભાવનગરમાં પાણી ભરેલા નાળામાં ડૂબી જવાથી પિતા-પુત્રના મોત થયા છે. દ્વારકામાં વૃક્ષો પડવાથી… Continue reading ભારતમાં તબાહી મચાવી ચુક્યા છે આ તોફાન, 24 વર્ષ પહેલા આવેલા આ ચક્રવાતે લીધા હતા લગભગ 10,000 લોકોના જીવ
