News Continuous Bureau | Mumbai પ્રધાનમંત્રી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે અને IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે Mission Mausam: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આપણા દેશને ‘હવામાન પ્રત્યે તૈયાર અને જળવાયુમાં સ્માર્ટ’ રાષ્ટ્ર બનાવવાના… Continue reading Mission Mausam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે… સાથે IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે
