News Continuous Bureau | Mumbai ભેળ-પરબ રોડનું વિસ્તરણ સાથે ખાનપુરથી સત્તધામ ગૌશાળા રોડના નિર્માણ થશે કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની રજૂઆતને રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ CMGSY: રૂ.232 કરોડના ખર્ચે કામરેજ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને સુવિધાપથ યોજના હેઠળ જનસુવિધામાં વધારો કરતા માર્ગોનું નિર્માણ થશે: રાજ્ય સરકારે માર્ગ નિર્માણની મંજૂરી આપી છે. ઊંભેળ-પરબ રોડનું વિસ્તરણ સાથે ખાનપુરથી… Continue reading CMGSY: કામરેજમાં ઊંભેળ-પરબ સુવિધાપથ યોજના હેઠળ માર્ગોનું નિર્માણ થશે, રાજ્ય સરકારે 232 કરોડના ભંડોળને આપી મંજૂરી
