News Continuous Bureau | Mumbai Coastal Road: મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ( CM Eknath Shinde ) જાહેરાત કરી હતી કે મુંબઈ-વરલી કોસ્ટલ રોડ વચ્ચે કોઈ ટોલ વસૂલવામાં ( Toll collection ) આવશે નહીં. રવિવારે 7 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કોસ્ટલ રોડનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ સીએમ શિંદેએ કહ્યું હતું કે, “પ્રથમ તબક્કો 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો… Continue reading Coastal Road: મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત…. કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ તારીખથી ટોલ ફ્રી ખુલ્લો મુકાશે..
