News Continuous Bureau | Mumbai અભિનેત્રી તુનિષા શર્માના નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. તુનિષાની માતા વનિતાએ તેના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના કારણે 70 દિવસ સુધી શીઝાન જેલમાં રહ્યો હતો. હવે તેને જામીન પર છોડવામાં આવ્યો છે અને હવે તે રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 13માં જોવા… Continue reading શીઝાન ખાનને ‘ખતરો કે ખિલાડી’ નો હિસ્સો બનાવવો નિર્માતાઓને પડ્યો ભારે, તુનિષાની માતાએ ચેનલ વિરુદ્ધ લીધું આ પગલું!
