ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022, શનિવાર, સ્વચ્છ મુંબઈ માટે મુંબઈ મહાનગરપાલિકાએ હવે મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કમ્પોસ્ટ ખાતરનો પ્રોજેક્ટ ઊભો કરવાની છે. બહુ જલદી ખાનગી સંસ્થાઓની મદદથી આ પ્રોજેક્ટને અમલમાં લાવવાની છે. મુંબઈ મનપાએ બે ઓક્ટોબર, 2017ની સાલથી મુંબઈની હાઉસિંગ સોસાયટીઓમાં કચરાનો નિકાલ કરવાનો ફરજિયાત કર્યું છે, જેમાં 20,000 ચોરસ મીટર કરતા… Continue reading ઊંચી ઈમારતો બાદ હવે ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં કચરાના નિકાલ માટે મુંબઈ મનપા લાવશે આ યોજના.. જાણો વિગત
