News Continuous Bureau | Mumbai CAIT : કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ એક પરીપત્ર બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનને ( Ram temple Inauguration ) અવિસ્મરણીય દિવસ બનાવવા અને સમગ્ર દેશમાં દિવાળીની જેમ ઉજવણી કરવા ના વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) આહવાન પર,… Continue reading CAIT : વેપારીઓ આ તારીખથી ચલાવશે દરેક શહેર અયોધ્યા-ઘેર ઘેર અયોધ્યા અભિયાન..
