News Continuous Bureau | Mumbai હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ત્યારે ચારધામના મહત્વના ગણાતા સુપ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરની જમણી તરફની દીવાલમાં તિરાડ પડી હોવાનો અહેવાલ આવ્યા છે. તેથી ભક્તોમાં ચિંતાનો માહોલ છે. બદ્રીનાથ મંદિરની દીવાલ માં હલકી તિરાડ પડી છે. મંદિરના સમારકામની જવાબદારી ભારતીય પુરાતન સર્વેક્ષણ વિભાગને સોંપવામાં આવી… Continue reading દેશના આ સુપ્રસિદ્ધ મંદિરની દીવાલ માં આવી ક્રેક- ભક્તો ચિંતિંત- પુરાતન ખાતાએ લીધો આ નિર્ણય- જાણો વિગત
