News Continuous Bureau | Mumbai Dadar Hanuman Mandir : દાદરમાં રેલવે સ્ટેશનની નજીકમાં આવેલા 80 વર્ષ જૂના હનુમાન મંદિરને તોડવા માટે રેલવેએ નોટિસ ફટકારી હતી. આ નોટિસ બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. जय श्रीराम… बजरंगबली की जय… केंद्रीय रेल्वे मंत्र्यांनी… Continue reading Dadar Hanuman Mandir : ઉદ્ધવ ઠાકરે જૂથ ને ઝટકો, દાદરના હનુમાન મંદિરને હટાવવાની નોટિસ સ્થગિત; આદિત્ય ઠાકરે પહેલા મંગલ પ્રભાત લોઢાએ કરી આરતી; જુઓ વીડિયો
Tag: Dadar Hanuman Mandir
Dadar Hanuman Mandir : દાદર રેલવે સ્ટેશનની બહાર હનુમાન મંદિર હટાવવાની નોટિસ, ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર ઉઠાવ્યા સવાલ; ભક્તોએ આપી ચીમકી…
News Continuous Bureau | Mumbai Dadar Hanuman Mandir : મુંબઈના દાદર રેલવે સ્ટેશન પાસેના હનુમાન મંદિરનો વિવાદ વધુ વકરવાની શક્યતા છે. સેન્ટ્રલ રેલ્વેએ મંદિરને તોડી પાડવાની નોટિસ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે અનધિકૃત છે અને રેલવેની જમીન પર બાંધવામાં આવ્યું છે. તેના જવાબમાં શિવસેના યુબીટી જૂથે આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ… Continue reading Dadar Hanuman Mandir : દાદર રેલવે સ્ટેશનની બહાર હનુમાન મંદિર હટાવવાની નોટિસ, ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર ઉઠાવ્યા સવાલ; ભક્તોએ આપી ચીમકી…
