News Continuous Bureau | Mumbai નવ દિવસના નવરાત્રી બાદ દસમાં દિવસે દશેરા ઉજવવામાં આવે છે. દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ…ભગવાન રામે લંકેશનો વધ કર્યો અને ત્યારબાદ વિજ્યાદશમી(vijayadashami) પર્વની ઉજવણીની શરૂઆત થઈ. ગુજરાતીઓની જો બીજી ઓળખ ફાફડા-જલેબી છે તેમ કહીએ તો જરાય અતિશ્યોશક્તિ ના કહેવાય. આમ તો આખુ વર્ષ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે પરંતુ દશેરા… Continue reading Dashera Special: લોકો દશેરા પર કેમ ખાય છે ફાફડા-જલેબી? જાણો તેની પાછળની માન્યતા અને વૈજ્ઞાનિક કારણ
Tag: Dashera
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ, જાણો મુહૂર્ત, મંત્ર અને વિધિ વિધાન
News Continuous Bureau | Mumbai હિંદુ કેલેન્ડર મુજબ, અશ્વિન શુક્લ પક્ષની દશમી(vijayadashami) તિથિ એટલે કે, શારદીય નવરાત્રીના છેલ્લા દિવસે, ભારતના વિવિધ રાજ્યોમાં ઘણી પ્રકારની પરંપરાઓ કરવામાં આવે છે. આમાંથી એક આયુધ પૂજા છે જેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ રાજ્યોનો લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે કે આ દિવસે સાધનો અને શસ્ત્રોની પૂજા કરવાથી વિજયનું વરદાન મળે છે. આયુધ… Continue reading વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ, જાણો મુહૂર્ત, મંત્ર અને વિધિ વિધાન
