News Continuous Bureau | Mumbai નવી દિલ્હીમાં આયોજિત AI Impact Summit 2026 ના બીજા દિવસે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સામાજિક પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રથમ દિવસે PM નરેન્દ્ર મોદીએ ‘AI Impact Expo’ નું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં ૩૦૦ થી વધુ પ્રદર્શનો દ્વારા AI ની શક્તિ બતાવવામાં આવી છે. આજે સમિટમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય AI સંશોધકો વિવિધ… Continue reading AI Impact Summit Day 2: AI દુનિયાના માંધાતાઓ આજે એક મંચ પર! ચાઈલ્ડ સેફ્ટી અને હેલ્થકેર પર થશે મોટા મંથન; જાણો બીજા દિવસે શું ખાસ હશે
Tag: day 2
Sikandar box office collection: સિકંદર ની કમાણી માં આવ્યો ઉછાળો, જાણો બીજા દિવસે સલમાન ખાન ની ફિલ્મે કેટલું કલેક્શન કર્યું
News Continuous Bureau | Mumbai Sikandar box office collection: સિકંદર થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મે તેના પહેલા દિવસે ધીમી શરૂઆત કરી હતી. હવે સલમાન ખાન અને રશ્મિકા ની આ ફિલ્મ ની કમાણી માં વધારો થયો છે. સલમાન ખાન અને રશ્મિકા મન્દાના અભિનીત ફિલ્મ ‘સિકંદર’એ બોક્સ ઓફિસ પર બે દિવસમાં 55 કરોડની કમાણી કરી છે. આ સમાચાર… Continue reading Sikandar box office collection: સિકંદર ની કમાણી માં આવ્યો ઉછાળો, જાણો બીજા દિવસે સલમાન ખાન ની ફિલ્મે કેટલું કલેક્શન કર્યું
Stree 2: સ્ત્રી 2 એ માત્ર બે દિવસમાં જ કર્યો અધધ આટલો બિઝનેસ, શ્રદ્ધા કપૂર ની ફિલ્મે રચ્યો ઇતિહાસ
News Continuous Bureau | Mumbai Stree 2: સ્ત્રી 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. દર્શકો ને શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના ની હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે.સ્ત્રી 2 એ તેના રિલીઝ થયા ના પ્રથમ દિવસે ભારતમાં કુલ રૂ. 60.3 કરોડની કમાણી કરી હતી, જ્યારે તેનું કુલ કલેક્શન રૂ. 76.5 કરોડની આસપાસ… Continue reading Stree 2: સ્ત્રી 2 એ માત્ર બે દિવસમાં જ કર્યો અધધ આટલો બિઝનેસ, શ્રદ્ધા કપૂર ની ફિલ્મે રચ્યો ઇતિહાસ
Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ, આજે આ મુહૂર્તમાં કરો દેવી બ્રહ્મચારિણીની પૂજા, જાણો વિધિ, મંત્ર અને ભોગ..
News Continuous Bureau | Mumbai Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોનો પ્રારંભ થઈ ગયો છે. આજે એટલે કે 10મી એપ્રિલ 2024 ચૈત્ર નવરાત્રીની બીજો દિવસ છે. આ દિવસે દેવી ભગવતીના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી એટલે તપસ્યા કરનાર. બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી સંન્યાસ, ત્યાગ, સદાચાર, સંયમ અને વૈરાગ્ય જેવા ગુણો વધે છે. માતા બ્રહ્મચારિણી… Continue reading Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ, આજે આ મુહૂર્તમાં કરો દેવી બ્રહ્મચારિણીની પૂજા, જાણો વિધિ, મંત્ર અને ભોગ..
