News Continuous Bureau | Mumbai Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “દિલ્હીના લોકોને વધુ સારી તકો અને જીવનની ગુણવત્તા સાથે સશક્ત બનાવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે, જે આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે!” આ સમાચાર… Continue reading Narendra Modi: આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સ દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે
