News Continuous Bureau | Mumbai Rudraprayag: રૂદ્રપ્રયાગ (Rudraprayag) માં કેદારનાથ (Kedarnath) યાત્રાના મુખ્ય સ્ટોપ ગૌરીકુંડ (Gaurikund) માં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ હતી. અહીં પહાડી પરથી કાટમાળ પડતાં બે દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી. દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનોમાં સૂતા હતા. ગૌરીકુંડના સેક્ટર ઓફિસરે જણાવ્યું કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા છે. તે જ સમયે, SDRF… Continue reading Rudraprayag: ગૌરીકુંડમાં વરસી પડી આફત.. ભારે વરસાદ બાદ બે દુકાનો પર પડ્યો પર્વતીય કાટમાળ: 13 લોકો લાપતા.. વાંચો સંપુર્ણ વિગતો અહીંયા..
