ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021 મંગળવાર કોરોનાની બીજી લહેર ઓસરી ગયા બાદ જનજીવન સામાન્ય થઈ રહયું છે. એવામાં મહારાષ્ટ્રમાં ફેલાતો કોરોનાનો નવો વેરિયંટ ત્રીજી લહેરનું સંકટ લાવી શકે છે. રાજ્ય સરકાર સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ આ વેરિયંટ અંગે કેટલાક અનુમાનો કરીને સરકારને સાવચેત કરી છે. વૈજ્ઞાનિકોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલી એક રિપોર્ટ મુજબ… Continue reading કોરોનાનો નવો વેરિયંટ? અને તે પણ ખતરનાક! મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જાણો નવા સ્ટ્રેન વિશે
