News Continuous Bureau | Mumbai વિક્રમ કિર્લોસ્કર (Vikram Kirloskar) , એક પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટોયોટા (Toyota) કિર્લોસ્કર મોટર્સના વાઇસ ચેરમેન હતા, મંગળવારે મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેઓનું મૃત્યુ થયું છે. તેઓ 64 વર્ષના હતા. ટોયોટા મોટર્સ ઈન્ડિયાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોતાના સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું છે કે “29મી નવેમ્બર 2022ના રોજ ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ… Continue reading Toyota : ટોયોટા કિર્લોસ્કરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન
