News Continuous Bureau | Mumbai પર્યાવરણનું નિકંદન (Environmental degradation) નીકળી રહ્યું હોવાની પર્યાવરણવાદીઓની(environmentalists) ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરવું ભારે પડવાનું છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારની સીધી અસર દરિયા નજીકના જૈવિક યંત્રણાને(Biological machinery) થઈ રહી છે. રાયગઢમાં(Raigad) 55 હેક્ટર જમીનને દરિયો ગળી ગયો હોવાનો ચોંકાવનારો અહેવાલ સંશોધકોએ(Researchers) બહાર પાડ્યો છે. સેટેલાઈટ ફોટોની(Satellite photo) મદદથી તેઓએ આ માહિતી મેળવી છે.… Continue reading બાપરે- મુંબઈ નજીકની આટલા હેકટર જમીન દરિયો ગળી ગયો
