News Continuous Bureau | Mumbai ઉત્તર પ્રદેશમાં(Uttar pradesh) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) મામલાની વચ્ચે મહારાષ્ટ્રમાં(Maharashtra) મુઘલ બાદશાહ ઔરંગઝેબની(Mughal Emperor Aurangzeb) કબરને લઈને પણ રાજકીય(Political) તાપમાન વધ્યું છે. ભારતીય પુરાતત્વ વિભાગે(Department of Indian Archeology) મુઘલ બાદશાહ ઔરંગઝેબના મકબરાને(tomb) પાંચ દિવસ માટે બંધ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિક મસ્જિદ સમિતિએ(mosque committee) આ જગ્યાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.… Continue reading ભારતીય પુરાતત્વ વિભાગનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાં સ્થિત ઔરંગઝેબના મકબરાને પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો.. જાણો શું છે કારણ..
